શિયાળામાં બાજરીનો રોટલો અને ગોળ કેમ ખાવા જોઈએ?

શિયાળામાં બાજરીનો રોટલો અને ગોળ કેમ ખાવા જોઈએ?

શિયાળાની ઋતુ શરૂ થતાં જ ગુજરાતના ઘરોમાં બાજરીનો રોટલો, ગોળ, માખણ, લસણની ચટણી અને રીંગણનો ઓળો જેવી પરંપરાગત વાનગીઓનું મહત્વ વધી જાય છે. ખાસ કરીને બાજરીનો રોટલો અને ગોળનું સંયોજન…